₹130.00
MRPPrint Length
108 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth & Co. Pvt. Ltd.
ISBN
9789361974151
સદીઓથી આપણા ભારત દેશમાં અનેક મહાપુરુષો – સંતો અવતરતા રહ્યા છે. આવા સિદ્ધ સંતો – ઋષિઓનું જીવન-સ્વરૂપ લોકો સમક્ષ રજૂ થવું જોઈએ એવી મારીભાવના છે.
આદિકવિ વાલ્મીકિજી એક એવું નામ છે, જેઓ ભારતવર્ષના સાંસ્કૃતિક, ધાર્મિક આકાશમાં તેજસ્વી તારક જેવું વિરાટ પ્રદાન કરી ચૂક્યા છે.
આ મહાન કવિ, આદિકવિ અને ઋષિએ બે મહાન ગ્રંથોની રચના કરી છે : વાલ્મીકીય રામાયણ અને યોગવાસિષ્ઠ મહારામાયણ.
મહાન સર્જકોની કૃતિઓ જ તેમનો પરિચય આપે છે. વાલ્મીકિજીનો યથાર્થ પરિચય મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે – તેમની બંને મહાન કૃતિઓનું અધ્યયન. અમે યથાશક્તિ આબંને મહાન કૃતિઓનો સ્વાધ્યાય કર્યો છે અને તેને આધારે વાલ્મીકિજીને સમજીને આ જીવનકથાની રચના કરી છે.
0
out of 5