વિચારોના વૃંદાવનમાં (Vicharo Na Vrundavan Ma)

By ગુણવંત શાહ (Gunvant Shah)

વિચારોના વૃંદાવનમાં (Vicharo Na Vrundavan Ma)

By ગુણવંત શાહ (Gunvant Shah)

195.00

MRP ₹204.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

208 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2019

ISBN

9789388882163

Description

સમય શું છે તે જો સમજાઈ જાય તો
ઘડિયાળ સહન કરવાનું મુશ્કેલ બની જાય.
ચંદ્ર પર જઈ આવ્યા પછી એના પર કાવ્ય
લખવાનું મુશ્કેલ છે.

લોકપ્રિયતાના ગળચટ્ટા ભ્રમને કારણે
ઘણાખરા નેતાઓલેખકો અને
અભિનેતાઓ જીવતા રહી શકે છે.

મૃગજળ રણની શોભામાં વધારો કરે છે.

મેઘધનુષ્ય આકાશની શોભામાં વધારો કરે છે.

મૃગજળ એટલે રણનો ભ્રમ અને મેઘધનુષ્ય
 આકાશનો રંગીન ભ્રમ ગણાય.

પડઘો તે પર્વતનો ભ્રમપડછાયો  સૂરજનો ભ્રમ.

માણસ હોવાનો ભ્રમ મને વહાલો છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%