આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ (Aapne Balako Ne Sha Mate Bhanavie Chiye)

By રઈશ મણિયાર (Raeesh Maniar)

આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ (Aapne Balako Ne Sha Mate Bhanavie Chiye)

By રઈશ મણિયાર (Raeesh Maniar)

120.00

MRP ₹126 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

96 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2019

ISBN

9789388882125

Description

બાળકો પર ભણતરનો અસહ્ય બોજ છેદિવસે દિવસે ભણતર વધુ સ્પર્ધાત્મક બનતું જાય છેએથી વધુ શિક્ષણ વિશેનો માબાપનો અભિગમ વધારે તણાવયુક્તદાબદબાણભર્યો અને સત્તાવાહી બનતો જાય છેકદાચ તેથી  આજે મોટા ભાગના બાળકોના બાળપણનાં શરૂઆતનાં વર્ષ શિક્ષણજન્ય તણાવમાંશોષિત અવસ્થામાંપસાર થાય છે અને બાળપણનાં પાછળનાં વર્ષ દિશાહીન આનંદપ્રાપ્તિની ખોજમાંબળવાખોર ઉદ્દંડતામાં પસાર થાય છેબાળકો અને માતાપિતા વચ્ચે જે  પુરાય એવીમોટી ખાઈ છે એનું મુખ્ય કારણ બાળકો પર શિક્ષણને નામે કરવામાં આવતો અત્યાચાર છેએવું ચોક્કસ લાગેભણતરના ભારને કારણે બાળપણના સાહજિકહર્ષોલ્લાસથી વિંચિત રહેલાં બાળકો જીવન પ્રત્યે સાચો અભિગમ કેળવી શકતાં નથી અને જીવનને ભણતર નામની સજા અને ભણતર સિવાયની મજા એમ બે ભાગમાંવહેંચી નાખે છે વિષચક્ર વિશે દરેક માબાપે થોભીને વિચારવાની જરૂર છેડૉરઇશ મનીઆરનું  પુસ્તક આપણને એવી તક આપે છે પુસ્તકમાં તેઓ એકડૉક્ટરએક મનોવિજ્ઞાની અને એક ચિંતક તરીકેની ત્રેવડી ભૂમિકામાં જોવા મળે છેએમના અગાઉના પુસ્તક `બાળઉછેરની બારાખડીની જેમ  પુસ્તકમાં પણ એકબાળરોગનિષ્ણાત તરીકે બાળકની માનસિકતાની સાંગોપાંગ સમજ અને એક કવિએક દ્રષ્ટા તરીકે સમસ્યાના હાર્દ સુધી સાહજિક રીતેભારેખમ થયા વગર પહોંચવાનીકળા  બંનેનો સુભગ સમન્વય દૃષ્ટિગોચર થાય છેઆવું મૌલિક સર્જન આપણી ભાષામાં થાય છે એનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ કારણ કે  પુસ્તક આપણનેએવી ભૂમિ પર લઈ જાય છે જ્યાં વિજ્ઞાનફિલૉસૉફી અને ‘કવિતાની સરહદો ઓગળી જાય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%