આર્યાવ્રતના ઋષિઓ (Aaryavartana Rushio)

By ભાણદેવ (Bhandev)

આર્યાવ્રતના ઋષિઓ (Aaryavartana Rushio)

By ભાણદેવ (Bhandev)

345.00

MRP ₹362.25 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

264 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2024

ISBN

9788197001321

Description

કોઈપણ સમાજ કે રાષ્ટ્ર પોતાના ભૂતકાળને સાચવી રાખે અને ભૂતકાળના મનીષીઓના જીવનની સુગંધ પામીને પોતાનાં વર્તમાન અને ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવેએવીઅપેક્ષા રહે  છે.

 સંદર્ભે વિચારીએ તો શું આપણે આપણા ઋષિમુનિઓની ભવ્ય પરંપરાનો ઊજળો ઇતિહાસ જાણીએ છીએ?

ભારતભૂમિ ઉપર અત્યાર સુધી કેટલા ઋષિઓ થયા હશેસાચો જવાબ છે… ગણ્યા ગણાય નહીં તેટલા!

ભારતભૂમિ ઉપર એવા અનેક ઋષિ અવતર્યા છે અને અંતર્ધાન થયા છેજેમના જીવન કે નામ વિશે આપણે કંઈ  જાણતા નથીહિમાલયમાં ત્રણ હજાર ગુફાઓ છેગુફાઓ ક્યારેય ખાલી નહોતી અને આજે પણ ખાલી નથીઆપણે એવું માનીએ છીએ કે જે ઋષિઓ વિશે આપણે જાણીએ છીએતેટલા  ઋષિઓ હશેપણ ખરેખરએવું નથી.

જે ઋષિઓ વિશે આપણે કંઈક જાણવાનો દાવો કરીએ છીએતેમનાં જીવન અને કથનની વિરાટ વાતો તો હજી પણ આપણે જાણતા  નથી.

 મહાન ઋષિઓ વિશે આપણે અને નવી પેઢી કંઈક જાણીએ-સમજીએ અને જીવનમાં ઉતારીએ તો મનમગજ અને સ્વભાવને સાચી પ્રેરણા અને સ્થિરતા મળે એવા દિવ્યભાવથી  ગ્રંથ તૈયાર થયો છે.

 મહાન ઋષિઓનાં જીવન અને દર્શનની થોડી સુગંધ તમારા જીવન સુધી પહોંચેએવી અમે પ્રાર્થના કરીએ છીએ.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%