ભારતીય સંસ્કૃતિમાં આવું કેમ?(Bharatiya Sanskruti Ma Aavu Kem?)

By આદિત્ય વાસુ (Aditya Vasu)

ભારતીય સંસ્કૃતિમાં આવું કેમ?(Bharatiya Sanskruti Ma Aavu Kem?)

By આદિત્ય વાસુ (Aditya Vasu)

$10.00

$10.50 5% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

132 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth & Co. Pvt. Ltd.

Publication date

1 January 2022

ISBN

9789389858266

Description

આપણી મહાન સંસ્કૃતિમાં સદીઓથી ચાલી આવતી અનેક પરંપરાઓ અને રીતરિવાજો છેપરંતુ આજના વૈજ્ઞાનિક યુગમાં યુવાન પેઢી દરેક પરંપરા સામે “આવું કેમ?” અથવા “આમ શામાટે?” જેવા સવાલો ઉઠાવે છેતેમના  સવાલો તેમની અદમ્ય જિજ્ઞાસાને છતી કરે છેતેઓની  જિજ્ઞાસાઓને સંતોષવાનો અહીં નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવામાં આવ્યો છે.

 

દરેક ગુજરાતીએ વસાવવા જેવું  પુસ્તકઆપણી પરંપરાઓને સમજવા માટેનું સહજ સોપાન છે.

 

આપણે દીપક કેમ પ્રગટાવીએ છીએ?

નમસ્કાર કરવાનો શું અર્થ?

આપણે ચરણસ્પર્શ કેમ કરીએ છીએ?

પૂજાખંડ કેમતિલક કેમ?

ઉપવાસ કેમ?

પ્રદક્ષિણા કેમ?

સ્વસ્તિકનો શું અર્થ?

ઘંટનાદ કેમ?

આરતીનો હેતુ શું?

ગણેશજીની પૂજા સર્વપ્રથમ કેમ?

સૂર્યનમસ્કાર અને વિધિ બાદ જળનું અર્ધ્ય કેમ?

સૌભાગ્યવતી મહિલા સેંથામાં સિંદૂર કેમ પૂરે છે?

ભગવાનને પ્રસાદ કેમ ચઢાવવામાં આવે છે?


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%